આ એક વાતમાં કાઈ ખોટું નથી કે સ્વાથ્યથી મોટું બીજું કોઈજ ધન નથી. જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો બધુજ બરાબર છે આપણું સાચું ધન અને કિમતી વસ્તુ આપણું સ્વાસ્થ્ય જ છે. જ્યાં સાથે જ એક બીજી બાબત એ છે કે જો કોઈ વ્યક્તિ સ્વસ્થ હશે તો તે દરેક કામને પૂરી ઈમાનદારી અને મનથી કરશે. જ્યારે બીજી તરફ જો કોઈ વ્યક્તિના શરીરમાં કોઈ પણ પ્રકારની કમજોરી હશે તો તેની ઈચ્છા હોવા છતાં તે કોઈ કામ સારી રીતે કરી શકશે નહી, પુરા દિવસ તે વ્યક્તિના શરીરમાં સુસ્તીજ રહેશે.
તેના માટે ડોક્ટર આપણને હર રોજ તાજા ફળો, લીલા શાકભાજી અને પ્રોટીન યુક્ત ખોરાક ખાવાની સલાહ આપે છે પણ તેના થી વધારે જરૂરી વાત એ છે કે કોઈ વસ્તુઓ સાચા સમયે જ ખાઈએ તો જ બેસ્ટ રહેશે. આ વાત માં કાઈ ખોટું નથી કે દેરક વસ્તુને ખાવાનો એક ચોક્કસ સમય હોય છે પરંતુ તે છતાં પણ આપણે ભૂલથી એવી કાઈક ભૂલો કરી બેસીયે છીયે જે આપણને એક સમયે મૌત સુધી ધકેલી દે છે.
જો કે અમે તમને ડરાવી રહ્યા નથી પરંતુ તમને સાવધાન કરી રહ્યા છીએ. વિશેષજ્ઞ એ આ વાત ની ખાતરી આપી છે કે આપણે ભૂલ થી કાઈક એવા ખાદ્ય પદાર્થો નું સેવન કરી લેતા હોય છે જેમાં એસિડની માત્રા વધુ પ્રમાણમાં હોય છે જે આપણા માટે ખુબ નુકસાનકારક બની જતા હોય હોય છે.
પરંતુ શું તમને બિલકુલ પણ અંદાજો છે કે તેમની વધારે અસર તમારા શરીર પર પડતી હોય છે. જો તમારી ના છે તો, આજે અમે એક વીડિયોના માધ્યમથી તમને જણાવશું કે આખરે એ ક્યા ત્રણ પદાર્થ છે જેને ખાવાથી આપણે આપણો જીવ પણ ગુમાવી બેસીયે છીયે. તો ચાલો તમે જાતે જ આ બાબતને આં વિડીયોમાં જાણી લ્યો.